રાષ્ટ્રીય પર્વની ઉજવણી અને ભારતમાતા પૂજન

દર વર્ષે પ્રજાપસત્તાક દિન અને સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી સાથે ૨૬મી જાન્યુઆરીના દિવસે ૧૦૦ કરતાં વધુ સ્થળો પર ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાય છે.