અમારી સાથે જોડાઓ
અમારી સાથે જોડાઓ
સાથે મળીને કરવામાં આવેલ કાર્ય હંમેશા વધુ સારા પરિણામો આપે છે. સમાજના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે અમે વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરીએ છીએ. આપના સહયોગ અને સહભાગિતાથી વધુ લોકો સુધી સેવા અને સહાય પહોંચાડી શકાય છે.
અમારા સ્વયંસેવકો શિક્ષણ, આરોગ્ય, સામાજિક જાગૃતિ, સ્વાવલંબન, કૌશલ્ય વિકાસ અને સમાજકલ્યાણના વિવિધ ક્ષેત્રોમાં સક્રિય યોગદાન આપે છે. આવો, આપણે સૌ મળીને વધુ સશક્ત અને સુખી સમાજના નિર્માણ માટે કાર્ય કરીએ.
સંપર્ક સૂત્ર (ટ્રસ્ટી મંડળ)
શ્રી હસમુખભાઈ જોશી
(મેનેજીંગ ટ્રસ્ટી)
મો. ૯૨૬૫૧ ૬૧૬૪૭
ડૉ. ભરતભાઈ પટેલ
(ટ્રસ્ટી અને ગુજરાત પ્રાંત સંઘચાલક)
મો. ૯૨૨૭૪ ૨૧૯૬૯
શ્રી દિપકભાઈ પ્રજાપતિ
(ટ્રસ્ટી)
મો. ૯૮૨૫૩ ૬૫૪૨૫
કાર્યાલય સરનામું
૪૮/૩, ‘ગ’ ટાઈપ, સેક્ટર-૨૩, ગાંધીનગર – ૩૮૨ ૦૨૪.
ભ્રમણભાષ : ૯૪૨૮૧૬૦૩૯૨
વારંવાર પૂછાતા પ્રશ્નો
ચાલો, સાથે મળીને સકારાત્મક પરિવર્તન લાવીએ

